ભારતના આધ્યાત્મિક જીવનચરિત્રો
Duration
2hr 26m
Language
Gujarati
Released
Category
Stories
Favorite
Review
Play
Share
Read More
1 - શ્રી આનંદમયી મા
23 min 43 sec
4
Episode info
Share Episode
2 - અશ્વત્થામા
13 min 39 sec
2
Episode info
Share Episode
3 - ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા દેવી
13 min 43 sec
1
Episode info
Share Episode
4 - લક્ષ્મણ
11 min 48 sec
0
Episode info
Share Episode
5 - શ્રી અરવિંદ
28 min 26 sec
1
Episode info
Share Episode
6 - કૃષ્ણ
22 min 39 sec
3
Episode info
Share Episode
7 - પૂજ્ય મોટા
24 min 39 sec
0
Episode info
Share Episode
8 - શબરી
07 min 47 sec
0
Episode info
Share Episode
ભારતના આધ્યાત્મિક જીવનચરિત્રો
About Show
| Episodes | Duration | |||
1 . શ્રી આનંદમયી માબંગાળની ભૂમિએ હંમેશા ભારતને ગૌરવશાળી ઇતિહાસ આપ્યો છે. આધ્યાત્મિક ક્ષેત્ર પણ તેનું નામ પ્રથમ પંક્તિમાં લેવાય છે. ત્યારે ' શ્રી આનંદમયી મા ' ના જીવનની તથા કાર્યોની રજૂઆત કરવામાં આવી છે. તેમની દૈવી અનુભૂતિઓ તથા ભાવસ્થરની ઉચ્ચ ઉપલબ્ધિઓ અહીં દર્શાવવામાં આવી છે. More | 23 min 43 sec | |||
2 . અશ્વત્થામામહાભારત અને તેની સાથે જોડાયેલ ઘટનાઓ તેમજ પાત્રો આપણા માટે હંમેશા ઉત્સાહ, આકર્ષણ અને જિજ્ઞાસા નું કેન્દ્ર રહ્યા છે. ત્યારે અશ્વસ્થામાના જીવન અને તેના દ્વારા કરવામાં આવેલી ભૂલો. ઉપરાંત સંભવિત પરિસ્થિતિઓમાં જો કદાચ સંયમ દાખવવામાં આવ્યો હતો તો પરિસ્થિતિ બદલી શકાઈ હોત. તેવી ઘટનાઓ અહીં રજૂ કરવામાં આવી છે. More | 13 min 39 sec | |||
3 . ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા દેવીભક્તિમાર્ગની ઉત્તમ અભિવ્યક્તિ તથા જેમણે ભાવ જગત તેમજ વિરહ અને મિલનની તીવ્ર ઝંખનાનું આપણી સમક્ષ ઉત્તમ ઉદાહરણ મૂક્યું છે. સ્વયંમ શ્રીકૃષ્ણ રાધા ભાવ સાથે સાકાર વિગ્રહ ધારણ કરી શ્રીચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે તથા દેવી વિષ્ણુપ્રિયાજી કે જે સ્વયંમ લક્ષ્મીજી સ્વરૂપે પૃથ્વી પર અવતરિયા. અને જે આદર્શ જીવન તેઓ જીવ્યા. તેની અહીં સુંદર અભિવ્યક્તિ કરવામાં આવી છે. More | 13 min 43 sec | |||
4 . લક્ષ્મણરામાયણ એ આપણા ધર્મ અને સંસ્કૃતિનો હાર્દ છે. રામ, સીતા તથા રાવણ પર ઘણું લખાય છે. પરંતુ લક્ષ્મણની કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણ ભાવ વિશે ઓછી વાતો કરવામાં આવે છે. ત્યારે અહીં તેમના સમર્પણ ભાવનું ઉત્તમ નિરૂપણ કરવામાં આવ્યું છે. More | 11 min 48 sec | |||
5 . શ્રી અરવિંદશ્રી અરવિંદને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર તથા તેમની ક્રાંતિકારી સફરને અહીં મૂકવામાં આવી છે. તેમની ફિલસૂફીની ગંભીરતા અને ઊંડાઈ આધ્યાત્મિક જગતને સમજવા ઈચ્છુક જિજ્ઞાસુઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમના જીવનના દરેક પ્રસંગો પ્રેરણાદાયી રહ્યાં છે . More | 28 min 26 sec | |||
6 . કૃષ્ણ'કૃષ્ણ' પોતાની અંદર જ પૂર્ણ છે. એવા પુરુષ ઉત્તમની અહીં સંક્ષિપ્ત જીવની રજૂ કરાઈ છે. તેમના વ્યક્તિત્વની દિવ્યતાની અને માનવ સંબંધોની રજૂઆત કરવામાં આવી છે. તે પૂર્ણ છે. તે શાશ્વત છે. તે વિશ્વ ગુરુ છે. એ આ એપિસોડમાં સ્પષ્ટ થઈ આવે છે. More | 22 min 39 sec | |||
7 . પૂજ્ય મોટાપૂજ્ય મોટાના જીવન સંઘર્ષ તથા તેમની સાધનાની પણ સંઘર્ષ યાત્રા અહીં રજૂ કરવામાં આવી છે. તેમણે નાનપણથી જ પોતાના નામ ' મોટા ' પ્રમાણેનું વલણ દાખવ્યું છે. આધ્યાત્મિક જીવનમાં પણ જે સાદગીથી તેઓ જીવ્યા અને પોતાની દિવ્ય સફર સુધી પહોંચ્યા. તેનું સુંદર ભાવોમાં અહીં લખાણ કરવામાં આવ્યું છે. તેમનું દિવ્ય વ્યક્તિત્વ હંમેશા સંઘર્ષ અને સંઘર્ષ પછીની સફળતા દર્શાવતું રહ્યું છે. જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. તેવું પૂ.મોટાએ સાબિત કર્યું છે. More | 24 min 39 sec | |||
8 . શબરીભક્તિ અને ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખનામાં સંપૂર્ણ જીવન વ્યતિત કરવું અને ક્ષણે ક્ષણ ઈશ્વર મળશેની ભાવના રાખવી. પોતાના ગુરુના વચન પર અડગ શ્રદ્ધા તથા વિશ્વાસ દર્શાવી તેમને દર્શાવેલ માર્ગ પર નિત્ય પ્રવાસ કરવાની ક્ષમતા શબરીમાં હતી. અહીં શબરીના દીર્ઘજીવનની અલ્પવાત રજૂ કરી ભક્તિની શક્તિ દર્શાવવાનો પ્રયત્ન છે. More | 07 min 47 sec |
Recommended shows
You may also like
सुन्दरकाण्ड
ॐ નમઃ શિવાય - ધૂન
क्षितिज की कहानी
ગામડાનું ભોળપણ
પ્રસ્તાવના
बहिणाबाई चौधरी











