ધર્માત્માના જીવનચરિત્રો - ગિજુભાઈ બધેકા
Duration
3hr 11m
Language
Gujarati
Released
Category
Stories
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
04 min 20 sec
2
Episode info
Share Episode
2 - બુદ્ધ ભગવાન
26 min 20 sec
0
Episode info
Share Episode
3 - સંત જ્ઞાનેશ્વર
15 min 57 sec
1
Episode info
Share Episode
4 - મહારાજ એકનાથના જીવન પ્રસંગો
21 min 52 sec
0
Episode info
Share Episode
5 - મહાત્મા કબીર
20 min 38 sec
3
Episode info
Share Episode
6 - ગુરુ નાનક
32 min 26 sec
3
Episode info
Share Episode
7 - સમર્થ ગુરુ રામદાસ
37 min 19 sec
1
Episode info
Share Episode
8 - સ્વામી રામકૃષ્ણ પરમહંસ
13 min 08 sec
0
Episode info
Share Episode
9 - દેવેન્દ્રનાથ ઠાકુર
19 min 23 sec
3
Episode info
Share Episode
ધર્માત્માના જીવનચરિત્રો - ગિજુભાઈ બધેકા
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવનાઆપણા ભારતમાં ઘણા ધર્માત્માઓ થઈ ગયા, એમનું જીવન કેવી પરિસ્થિતિમાંથી પસાર થયું, એની વાત અહીં આ પોડકાસ્ટમાં પ્રસ્તુત છે. More | 04 min 20 sec | |||
2 . બુદ્ધ ભગવાનઆ એપિસોડમાં આપણે જાણીશું કે કેવી રીતે એક રાજકુંવરે પોતાનું રાજ્ય, પરિવાર બધું જ છોડી સત્યની શોધ આદરી, અને કેવી રીતે તે એક રાજકુંવરમાંથી ભગવાન બુદ્ધ બન્યા! More | 26 min 20 sec | |||
3 . સંત જ્ઞાનેશ્વરએક સન્યાસીના પુત્ર તરીકે કેટકેટલી તકલીફો વેઠી, છતાં સત્યનો - ઈશ્વરનો સાથ ન છોડ્યો. અને જયારે લોકોને તેમની ભૂલ સમજાઈ ત્યારે તેઓ સંત જ્ઞાનેશ્વર તરીકે ઓળખાયા! More | 15 min 57 sec | |||
4 . મહારાજ એકનાથના જીવન પ્રસંગોકોઈ માણસની અંદર કેટલું સંયમ હોઈ શકે? શાંતિ કાયમ માણસની અંદર જ હોય છે, તેને બહાર શોધવાની જરૂર નથી. અને આવા જ પ્રકારની બીજી કેટલીક બાબતોના જવાબ આપણે મેળવીશું મહારાજ એકનાથના જીવનપ્રસંગોમાંથી. More | 21 min 52 sec | |||
5 . મહાત્મા કબીરજેનો જન્મ બ્રાહ્મણની સ્ત્રીથી થયો, અને ઉછેર મુસલમાન વણકરના કુટુંબમાં. એક એવા મહાત્મા જેના સહુ કોઈ ભક્ત બન્યા. આ એપિસોડમાં આપણે જાણીશું સંત કબીરના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો. More | 20 min 38 sec | |||
6 . ગુરુ નાનકશીખ ધર્મના સ્થાપનાર ગુરુ નાનક, એક એવી પ્રતિભા જેના સહુકોઈ અનુયાયી બન્યા. નાનપણથી જ દિવ્ય તેજ ધરાવતા આ વ્યક્તિત્વમાં એવું તે શું હતું કે જે તેમને જોતું તે તેમની આભામાં આવી જતું? આવો જાણીએ આ એપિસોડમાં. More | 32 min 26 sec | |||
7 . સમર્થ ગુરુ રામદાસકૃષ્ણા નદીને તીરે એક બાળક એવો થઈ ગયો, જેને ખુદ ભગવાને કહ્યું કે તારે ધર્મની પુન:સ્થાપના કરવાની છે. અને બસ ત્યારથી જ ગુરુ રામદાસે તેને પોતાનો ધ્યેય બનાવ્યો. શિવાજી મહારાજ પણ જેમના શિષ્ય હતા, તેવા સમર્થ ગુરુ રામદાસની જીવન કહાણી વિશે જાણીએ. More | 37 min 19 sec | |||
8 . સ્વામી રામકૃષ્ણ પરમહંસસ્વામી વિવેકાનંદના ગુરુ. જેમણે મહાકાળી માંને સાક્ષાત જોયા. આવો જાણીએ એવા જ એક વ્યક્તિત્વ - સ્વામી રામકૃષ્ણ પરમહંસની વાત કે જેમણે પોતાની આખી જીંદગી ઈશ્વરભક્તિમાં જ ગાળી, અને છેલ્લે એમાં જ વિલીન થયા. More | 13 min 08 sec | |||
9 . દેવેન્દ્રનાથ ઠાકુરઆધુનિક જગતની એક એવી પ્રતિભા જેણે રાજા રામમોહન રાય પછી પોતે બ્રહ્મસમાજને પાછો જીવતો કર્યો. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના પિતા શ્રી દેવેન્દ્રનાથ ઠાકુરના જીવનની એવી કેટલીક વાતો કે જેને જાણ્યા પછી સહુ કોઈ એકવાર તેમના દર્શન કરવા ઈચ્છે તે સાંભળીએ આ એપિસોડમાં. More | 19 min 23 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
क्षितिज की कहानी
પ્રસ્તાવના
बहिणाबाई चौधरी
સર્જન











