સહજ ગીતા : ભાગ: 1
Duration
1hr 42m
Language
Gujarati
Released
Category
Stories
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
09 min 31 sec
6
Episode info
Share Episode
2 - અર્જુનવિષાદ યોગ
09 min 21 sec
4
Episode info
Share Episode
3 - સાંખ્ય યોગ
08 min 46 sec
2
Episode info
Share Episode
4 - કર્મ યોગ
11 min 01 sec
3
Episode info
Share Episode
5 - જ્ઞાનકર્મસંન્યાસ યોગ
11 min 06 sec
3
Episode info
Share Episode
6 - કર્મસંન્યાસ યોગ
08 min 35 sec
2
Episode info
Share Episode
7 - આત્મસંયમ યોગ
14 min 27 sec
3
Episode info
Share Episode
8 - જ્ઞાનવિજ્ઞાન યોગ
08 min 47 sec
1
Episode info
Share Episode
9 - અક્ષરબ્રહ્મ યોગ
10 min 12 sec
1
Episode info
Share Episode
10 - રાજવિદ્યારાજગુહ્ય યોગ
10 min 55 sec
1
Episode info
Share Episode
સહજ ગીતા : ભાગ: 1
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવના"ગીતા મે હૃદયમ્" ગીતા મારું હૃદય છે, આવું અનેક સંતો અને વિચારકો કહી ગયા. શા માટે? ગીતામાં એવું કયું જ્ઞાન છે જે આજે પણ એને વિશ્વગ્રંથ અને જીવન જીવવાની ચાવી તરીકે સ્થાપિત કરે છે? ગીતાના દરેક અધ્યાયની ચર્ચા પહેલાં ગીતાની સહજતાની ચર્ચા આ એપિસોડમાં. More | 09 min 31 sec | |||
2 . અર્જુનવિષાદ યોગશ્રી કૃષ્ણના એક પણ શબ્દોચ્ચાર વિના પણ આ અધ્યાય શા માટે ગીતાનું અભિન્ન અંગ બન્યો? અર્જુનની યુદ્ધ પહેલાની મનોસ્થિતિમાંથી ગીતાના મંડાણની વાતો આ એપિસોડમાં. More | 09 min 21 sec | |||
3 . સાંખ્ય યોગહથિયાર હેઠા મૂકી દીધેલા અર્જુનને શ્રી કૃષ્ણએ જ્ઞાનોપદેશ આપવાની શરૂઆત કરી અને આત્માની નિત્યતા, કર્મ, સ્થિતપ્રજ્ઞના લક્ષણ વગેરે વિષયો પર જે જ્ઞાન પાયું એની વાતો આ એપિસોડમાં. More | 08 min 46 sec | |||
4 . કર્મ યોગઅનાસક્ત કર્મ થકી કર્મયોગની સમજ. ગીતાના મતે સાચો યજ્ઞ એટલે હવન નહીં. તો પછી શું? ગીતાના મતે 'ધર્મ' એટલે શું? જાણીતા શબ્દોને નવા અર્થ આપવાની ગીતાની વિશેષતા સાથે કર્મયોગની વાતો આ એપિસોડમાં. More | 11 min 01 sec | |||
5 . જ્ઞાનકર્મસંન્યાસ યોગભગવાન શ્રી કૃષ્ણના હૃદયાંકિત શબ્દો એટલે "યદા યદા હિ ધર્મસ્ય.." પર વિસ્તૃત વાત. શું કર્મ, શું અકર્મ અને શું વિકર્મ? ગીતાના આ મૂળ સિદ્ધાંતોની સમજ આ એપિસોડમાં. More | 11 min 06 sec | |||
6 . કર્મસંન્યાસ યોગસંન્યાસ એટલે સંસાર છોડીને જંગલમાં જતા રહેવું, એ ગીતાને મંજૂર નથી. ગીતા સાચો સંન્યાસ કોને કહે છે? ખરા પંડિતના લક્ષણ શું? સંસારમાં રહીને સામાન્ય વ્યક્તિ સંન્યાસી કેવી રીતે બની શકે એની ચર્ચા આ એપિસોડમાં. More | 08 min 35 sec | |||
7 . આત્મસંયમ યોગરોજબરોજના જીવનમાં ગીતા કેમ જીવવી? ધ્યાન કઈ રીતે કરવું? જાત પર સંયમ કઈ રીતે કેળવવો? ચંચળ મનને કેમ કાબૂમાં રાખવું? માનવસહજ પ્રશ્નોનો કૃષ્ણસહજ ઉત્તર આ એપિસોડમાં. More | 14 min 27 sec | |||
8 . જ્ઞાનવિજ્ઞાન યોગવિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. જગતના સ્વરૂપ અને ઈશ્વરની માયા વિશેનું જ્ઞાન. ગીતાના મતે ભક્તના ચાર પ્રકાર છે એની સમજ અહીં છે. જ્ઞાન સાથે ભક્તિના સહજ સમન્વયની વાતો આ એપિસોડમાં. More | 08 min 47 sec | |||
9 . અક્ષરબ્રહ્મ યોગઉપનિષદોનો સૌથી મહત્વનો અને મુખ્ય સિદ્ધાંત એટલે બ્રહ્મ. જેના પાયા પર વેદાંત વિચારધારા વહી એ અક્ષરબ્રહ્મની ચર્ચા શ્રી આદિ શંકારચાર્યના વિચારો સહિત આ એપિસોડમાં. More | 10 min 12 sec | |||
10 . રાજવિદ્યારાજગુહ્ય યોગવિદ્યા એ જે મુક્તિ અપાવે. બધી જ વિદ્યાઓમાં જે શિરમોર છે, રાજવી છે એ વિદ્યાની સરવાણીનો અધ્યાય. જેને સંતોએ ગુપ્તરસ કહ્યો એવી જે 'સિક્રેટ્સ' વાતો શ્રી કૃષ્ણએ કરી એના વિશેની વાતો આ એપિસોડમાં. More | 10 min 55 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
क्षितिज की कहानी
પ્રસ્તાવના
सुन्दरकाण्ड
बहिणाबाई चौधरी











