Logo
Logo
mic
Download
ગુજરાતના રાજાઓની વાતો

ગુજરાતના રાજાઓની વાતો

Duration

0hr 31m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

ગુજરાતમાં જે રાજા - રજવાડાઓ હતા એ વખતનો સમય કંઈક જુદો હતો. ત્યારે રાજા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા. અહીં ગુજરાતના રાજાઓની દાતારીની વાતો છે, એમના કામ એવા ઉમદા હતા કે જેથી આજે વર્ષો પછી પણ લોકો એમને યાદ કરે છે. સાંભળો ગુજરાતના રાજાઓની રસપ્રદ વાતો આ પોડકાસ્ટમાં, દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

Read More

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત

1 - ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત

06 min 44 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજા

2 - પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજા

05 min 32 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
નિલમબાગનું તાળું

3 - નિલમબાગનું તાળું

10 min 18 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
માજી અને મહારાજા

4 - માજી અને મહારાજા

06 min 12 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત

5 - મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત

02 min 58 sec

Like

6

play...

Episode info

info

Share Episode

share

ગુજરાતના રાજાઓની વાતો

Gujarati Shows|Gujarati|5 Episodes
Like
share
like

About Show

ગુજરાતમાં જે રાજા - રજવાડાઓ હતા એ વખતનો સમય કંઈક જુદો હતો. ત્યારે રાજા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા. અહીં ગુજરાતના રાજાઓની દાતારીની વાતો છે, એમના કામ એવા ઉમદા હતા કે જેથી આજે વર્ષો પછી પણ લોકો એમને યાદ કરે છે. સાંભળો ગુજરાતના રાજાઓની રસપ્રદ વાતો આ પોડકાસ્ટમાં, દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

EpisodesDuration
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત

1 . ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત

ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશી રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પહેલી સહી કરી હતી અને પોતાના રજવાડાઓ સમર્પિત કરી દીધાં હતા. ત્યારે એમની મુલાકાત સરદાર વલ્લભાઈ પટેલ સાથે થઈ એ મુલાકાત દરમિયાન શું થયું એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 44 sec

play

share

પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજા

2 . પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજા

ભાવનગરના રાજકવિ પિંગળશી બાપુ સાથે બે અલગ અલગ ઘટનાઓ બની જેમાં ક્યાંક ઈશ્વરનો કોઈ સંકેત હોય એવું લાગે, સાંભળો આખીયે વાત આ એપિસોડમાં.

More

05 min 32 sec

play

share

નિલમબાગનું તાળું

3 . નિલમબાગનું તાળું

ભાવનગર રાજના પેલેસનું નામ હતું નિલમબાગ, આ પેલેસમાં એક તાળું હતું જેની કબર આજની તારીખે પણ હયાત છે, સાંભળો આખી કહાણી આ એપિસોડમાં.

More

10 min 18 sec

play

share

માજી અને મહારાજા

4 . માજી અને મહારાજા

પોતાના રાજમાં રહેતા લોકો સાથે રાજા કેવી રીતે વર્તન કરે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 12 sec

play

share

મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત

5 . મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત

રાજા અને સચિવ બહાર જતા હતા ત્યારે બનેલો અદ્ભૂત પ્રસંગ સાંભળો આ એપિસોડમાં.

More

02 min 58 sec

play

share