Logo
Logo
mic
Download
માણસાઈના દીવા

માણસાઈના દીવા

Duration

4hr 17m

Language

Gujarati

Released

Category

Historical

Like

Favorite

like

Review

play

Play

share

Share

માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી લિખિત, ૧૯૪૫ માં પ્રકશિત થયેલો, ગુજરાતી નવલિકા સંગ્રહ છે. આ પુસ્તકને કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ ગણાવ્યો છે. પંડિત રવિશંકર મહારાજ અમદાવાદની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને સંભાળીને લખી લેતા. જે નોંધ ને આધારે આ પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં લખાયેલી વાતો આ પોડકાસ્ટમાં આપને સંભાળવા મળશે.

માણસાઈના દીવા

Historical|Gujarati|28 Episodes
Like
share
like

About Show

માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી લિખિત, ૧૯૪૫ માં પ્રકશિત થયેલો, ગુજરાતી નવલિકા સંગ્રહ છે. આ પુસ્તકને કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ ગણાવ્યો છે. પંડિત રવિશંકર મહારાજ અમદાવાદની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને સંભાળીને લખી લેતા. જે નોંધ ને આધારે આ પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં લખાયેલી વાતો આ પોડકાસ્ટમાં આપને સંભાળવા મળશે.

....Loading

You may also like

Picture of the author

कोण होते बाजीप्रभू देशपांडे ?

play
Picture of the author

તીરંદાજ

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

पेशवाईची सुरुवात.

play
Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play