Logo
Logo
mic
Download
સત્યના પ્રયોગો - આત્મકથા - મોહનદાસ ક. ગાંધી ( ભાગ: ૧)

સત્યના પ્રયોગો - આત્મકથા - મોહનદાસ ક. ગાંધી ( ભાગ: ૧)

Duration

3hr 11m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે. જે અહીં ઓડીઓ બુક રૂપે ચિરાગ ત્રિપાઠી ના અવાજમાં પ્રસ્તુત છે.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

11 min 25 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
જન્મ

2 - જન્મ

05 min 51 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
બચપણ

3 - બચપણ

04 min 23 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
બાળવિવાહ

4 - બાળવિવાહ

07 min 19 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ધણીપણું

5 - ધણીપણું

06 min 12 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
હાઈસ્કૂલમાં

6 - હાઈસ્કૂલમાં

10 min 22 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
દુ:ખદ પ્રસંગ - ૧

7 - દુ:ખદ પ્રસંગ - ૧

07 min 29 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
દુ:ખદ પ્રસંગ - ૨

8 - દુ:ખદ પ્રસંગ - ૨

07 min 55 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ચોરી અને પ્રાયશ્ર્ચિત

9 - ચોરી અને પ્રાયશ્ર્ચિત

06 min 32 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

10 - પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

07 min 00 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share

સત્યના પ્રયોગો - આત્મકથા - મોહનદાસ ક. ગાંધી ( ભાગ: ૧)

Gujarati Shows|Gujarati|26 Episodes
Like
share
like

About Show

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે. જે અહીં ઓડીઓ બુક રૂપે ચિરાગ ત્રિપાઠી ના અવાજમાં પ્રસ્તુત છે.

....Loading

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

પુસ્તકની પ્રસ્તાવનામાં ગાંધીજીએ જણાવે છે કે તેમણે ખરેખર ૧૯૨૧ની શરૂઆતમાં તેમની આત્મકથાનું કામ હાથ ધર્યું હતું પરંતુ તેમની રાજકીય વ્યસ્તતાને કારણે તેમણે તે કામ બાજુ પર મૂકવું પડ્યું હતું. બાદમાં સાથી સત્યાગ્રહીઓએ તેમની પૃષ્ઠભૂમિ અને જીવન વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં તેમણે એમના જીવન વિશે પુસ્તક લખવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી, પ્રકરણો સાથે શ્રેણીબદ્ધ સ્વરૂપમાં તેને સાપ્તાહિક પ્રકાશિત કરવા માટે સંમતિ આપી હતી. આ આત્મકથા ૨૫ નવેમ્બર ૧૯૨૫થી ૩ ફેબ્રુઆરી ૧૯૨૮ સુધીના સમયગાળા દરમિયાન ૧૬૬ હપ્તામાં લખવામાં આવી હતી.

More

11 min 25 sec

play

share

જન્મ

2 . જન્મ

કયા સંજોગો હતા જયારે ગાંધીજીનો જન્મ થયો હતો? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 51 sec

play

share

બચપણ

3 . બચપણ

રાજકોટની ગામઠી શાળામાં ગાંધીજી જયારે ભણવા ગયા અને બાળપણમાં શું અનુભવો થયા એની વાત છે આ એપિસોડમાં.

More

04 min 23 sec

play

share

બાળવિવાહ

4 . બાળવિવાહ

જાણો શું કામ ગાંધીજી ને આ પ્રકરણની શરૂઆતમાં લખવું પડ્યું કે, "આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઈચ્‍છું છું."

More

07 min 19 sec

play

share

ધણીપણું

5 . ધણીપણું

એવો કયો વિચાર આવ્યો હશે કે ગાંધીજીને લખવું પડ્યું કે, "આ વિચારથી હું અદેખો ધણી બન્‍યો." સાંભળો આખી વાત આ એપિસોડમાં.

More

06 min 12 sec

play

share

હાઈસ્કૂલમાં

6 . હાઈસ્કૂલમાં

સ્કૂલમાં ભણતી વેળા જે કંઈ તકલીફો પડતી એની વાત ગાંધીજીએ સરળ શૈલીમાં લખી છે, સાંભળો એમના હાઈસ્કૂલના અનુભવો આ એપિસોડમાં.

More

10 min 22 sec

play

share

દુ:ખદ પ્રસંગ - ૧

7 . દુ:ખદ પ્રસંગ - ૧

બે દુઃખદ પ્રસંગો બન્યા, એમાંનો પહેલો પ્રસંગ જેમાં મિત્રની વાત પણ છે, વિગતે સાંભળો એ વાત આ એપિસોડમાં.

More

07 min 29 sec

play

share

દુ:ખદ પ્રસંગ - ૨

8 . દુ:ખદ પ્રસંગ - ૨

માંસાહાર સાથે સંકળાયેલો ગાંધીજીનો બીજો દુઃખદ પ્રસંગ સાંભળો આ એપિસોડમાં.

More

07 min 55 sec

play

share

ચોરી અને પ્રાયશ્ર્ચિત

9 . ચોરી અને પ્રાયશ્ર્ચિત

ગાંધીજીએ ચોરી કરી અને એની કબુલાત પણ એમના પિતાજી પાસે કરી, સાંભળો આખી વાત આ એપિસોડમાં.

More

06 min 32 sec

play

share

પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

10 . પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

એવું તે શું થયું કે ગાંધીજીએ પોતાના પિતાના મૃત્યુમાં પોતાની જાતને જ (બે)જવાબદાર ઠેરવી? સાંભળો આખી હકીકત આ એપિસોડમાં.

More

07 min 00 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play