કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું
Duration
2hr 25m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
01 min 40 sec
3
Episode info
Share Episode
2 - પોષી પૂનમ
02 min 58 sec
0
Episode info
Share Episode
3 - ચાંદરડાની પૂજા
01 min 15 sec
1
Episode info
Share Episode
4 - આંબરડું ફોફરડું
05 min 26 sec
1
Episode info
Share Episode
5 - અહલીપહલી
04 min 44 sec
3
Episode info
Share Episode
6 - મોળાકત
06 min 25 sec
1
Episode info
Share Episode
7 - એવરત જીવરત - 1
08 min 15 sec
3
Episode info
Share Episode
8 - એવરત જીવરત - 2
07 min 34 sec
1
Episode info
Share Episode
9 - એવરત જીવરત - 3
08 min 31 sec
1
Episode info
Share Episode
10 - તુલસી-વ્રત
02 min 30 sec
1
Episode info
Share Episode
કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવનાગુજરાતમાં કેટલાક વ્રતોની ઉજવણી કરવામાં આવે છે, આ વ્રતો પાછળની કહાણી વિષેની વાતો સાંભળો આ પોડકાસ્ટમાં. More | 01 min 40 sec | |||
2 . પોષી પૂનમગુજરાતી મહિના મુજબ પોષ મહિનાની પુનમના બહેન ભાઈ માટે વ્રત કરે છે, એ વ્રત કેમ કરે એની વાત જાણો આ એપિસોડમાં. More | 02 min 58 sec | |||
3 . ચાંદરડાની પૂજાકુંવાસી (કુંવારકા) દીકરીઓ રમત રમતમાં આ પૂજા કરે છે એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 01 min 15 sec | |||
4 . આંબરડું ફોફરડુંઆવું તે કેવું વ્રત હશે કે જેમાં ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. જાણો આ વ્રત વિષે આ એપિસોડમાં. More | 05 min 26 sec | |||
5 . અહલીપહલીઆ વ્રતમાં આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય. પણ આ વ્રતને અહલીપહલી કેમ કહેવાય એ જાણવું હોય તો સાંભળવો પડે આ એપિસોડ. More | 04 min 44 sec | |||
6 . મોળાકતકુમારિકાઓ જવેરા વાવે અને એની પૂજા કરીને મોળું ખાવાનું ખાય, અને આ વ્રતના ગીતો પણ ગાય, એ ગીતો કેવા હતા એ જાણવું હોય તો સાંભળવો પડે આ એપિસોડ. More | 06 min 25 sec | |||
7 . એવરત જીવરત - 1એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો પહેલો ભાગ આ એપિસોડમાં. More | 08 min 15 sec | |||
8 . એવરત જીવરત - 2એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો બીજો ભાગ આ એપિસોડમાં. More | 07 min 34 sec | |||
9 . એવરત જીવરત - 3એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો ત્રીજો ભાગ આ એપિસોડમાં. More | 08 min 31 sec | |||
10 . તુલસી-વ્રતકાર્તિક સુદ અગિયારસે એટલે કે દેવદિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપે, તુલસીના છોડ સાથેનો વિવાહ ઊજવાય છે. એ પરથી સારો સ્વામી મેળવવાની કામના અર્થે કુમારિકાઓને માટે આ વ્રત યોજાયું છે. જાણો એની વાત આ એપિસોડમાં. More | 02 min 30 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના











