Logo
Logo
mic
Download
કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું

કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું

Duration

2hr 25m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ પહેલું મંડળ એટલે કે પહેલો ભાગ છે.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

01 min 40 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
પોષી પૂનમ

2 - પોષી પૂનમ

02 min 58 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
ચાંદરડાની પૂજા

3 - ચાંદરડાની પૂજા

01 min 15 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
આંબરડું ફોફરડું

4 - આંબરડું ફોફરડું

05 min 26 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
અહલીપહલી

5 - અહલીપહલી

04 min 44 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
મોળાકત

6 - મોળાકત

06 min 25 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
એવરત જીવરત - 1

7 - એવરત જીવરત - 1

08 min 15 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
એવરત જીવરત - 2

8 - એવરત જીવરત - 2

07 min 34 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
એવરત જીવરત - 3

9 - એવરત જીવરત - 3

08 min 31 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
તુલસી-વ્રત

10 - તુલસી-વ્રત

02 min 30 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share

કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું

Gujarati Shows|Gujarati|23 Episodes
Like
share
like

About Show

કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ પહેલું મંડળ એટલે કે પહેલો ભાગ છે.

....Loading

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

ગુજરાતમાં કેટલાક વ્રતોની ઉજવણી કરવામાં આવે છે, આ વ્રતો પાછળની કહાણી વિષેની વાતો સાંભળો આ પોડકાસ્ટમાં.

More

01 min 40 sec

play

share

પોષી પૂનમ

2 . પોષી પૂનમ

ગુજરાતી મહિના મુજબ પોષ મહિનાની પુનમના બહેન ભાઈ માટે વ્રત કરે છે, એ વ્રત કેમ કરે એની વાત જાણો આ એપિસોડમાં.

More

02 min 58 sec

play

share

ચાંદરડાની પૂજા

3 . ચાંદરડાની પૂજા

કુંવાસી (કુંવારકા) દીકરીઓ રમત રમતમાં આ પૂજા કરે છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

01 min 15 sec

play

share

આંબરડું ફોફરડું

4 . આંબરડું ફોફરડું

આવું તે કેવું વ્રત હશે કે જેમાં ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. જાણો આ વ્રત વિષે આ એપિસોડમાં.

More

05 min 26 sec

play

share

અહલીપહલી

5 . અહલીપહલી

આ વ્રતમાં આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય. પણ આ વ્રતને અહલીપહલી કેમ કહેવાય એ જાણવું હોય તો સાંભળવો પડે આ એપિસોડ.

More

04 min 44 sec

play

share

મોળાકત

6 . મોળાકત

કુમારિકાઓ જવેરા વાવે અને એની પૂજા કરીને મોળું ખાવાનું ખાય, અને આ વ્રતના ગીતો પણ ગાય, એ ગીતો કેવા હતા એ જાણવું હોય તો સાંભળવો પડે આ એપિસોડ.

More

06 min 25 sec

play

share

એવરત જીવરત - 1

7 . એવરત જીવરત - 1

એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો પહેલો ભાગ આ એપિસોડમાં.

More

08 min 15 sec

play

share

એવરત જીવરત - 2

8 . એવરત જીવરત - 2

એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો બીજો ભાગ આ એપિસોડમાં.

More

07 min 34 sec

play

share

એવરત જીવરત - 3

9 . એવરત જીવરત - 3

એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે, નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે એ વ્રતને ઉજવે. આ વ્રત કેમ કરવામાં આવે એની વાત ત્રણ ભાગમાં કરી છે, સાંભળો આ વ્રતની કથાનો ત્રીજો ભાગ આ એપિસોડમાં.

More

08 min 31 sec

play

share

તુલસી-વ્રત

10 . તુલસી-વ્રત

કાર્તિક સુદ અગિયારસે એટલે કે દેવદિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપે, તુલસીના છોડ સાથેનો વિવાહ ઊજવાય છે. એ પરથી સારો સ્વામી મેળવવાની કામના અર્થે કુમારિકાઓને માટે આ વ્રત યોજાયું છે. જાણો એની વાત આ એપિસોડમાં.

More

02 min 30 sec

play

share